ભાવનગરના પૂર્વ સાંસદ અને અગ્રણી સામાજીક સેવક શ્રી પ્રસન્નવદનભાઈ મહેતાને શોકાંજલિ અર્પણ કરતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાવનગરે એક ઉમદા સમાજ સેવક ગુમાવ્યા છે. શ્રી મહેતાની એક જાગૃત સાંસદ તરીકેની તેમજ એક સામાજીક સેવક અને લારીગલ્લા તેમજ નાના માણસો માટેની કામગીરી ભાવનગરના લોકો હંમેશા યાદ રાખશે. shaktisinhgohil/press-release/press-note-guj-dt19082014/
Posted on: Tue, 19 Aug 2014 06:04:23 +0000
Trending Topics
Recently Viewed Topics
© 2015