કોંગ્રેસ પક્ષના ૧૩૦માં - TopicsExpress



          

કોંગ્રેસ પક્ષના ૧૩૦માં સ્થાપના દિન નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવનના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાના હસ્તે ધ્વજવંદન યોજાશે. જેમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો જોડાશે.
Posted on: Sat, 27 Dec 2014 12:53:28 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015