થોડા સમય પહેલાં આપણા - TopicsExpress



          

થોડા સમય પહેલાં આપણા પર્યાવરણ મંત્રી જયરામ રમશે "મંદિર નહીં પણ શૌચાલય બનાવવા એ જ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ"...કંઈક આવા મતલબનું નિવેદન કરેલું તેનો જે પક્ષે દેશભરમાં તર્કહીન વિરોધ કરવાનો પ્રયાસ કરેલો; તે જ પક્ષના લોકો આજે પાછા આવું જ કંઈક બોલી રહ્યા છે!!...ચાલો જે થયું તે સારું થયું કે મોડું તો મોડું પણ તેમનું ભ્રમજ્ઞાન બ્રહ્મજ્ઞાનમાં તો ફેરવાયું...
Posted on: Thu, 03 Oct 2013 06:33:48 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015