“દરેક સ્ત્રી પોતાના પુત્રને શ્રવણ બનાવવા ઈચ્છે સેે, પણ કોઈ સ્ત્રી પોતાના પતિને શ્રવણ બનતા નથી જોઈ હક્તી.???” >>આયજે રાયતે ઘરે આવી ને ‘દિવ્યભાસ્કર’ છાપું વાંસતો તો ત્યાં મારી નજર જુની પૂર્તિમાં આવેલા એક લેખ ઉપર પયડી. લેખનું ટાઇટલ હતું ” બીમાર માં-બાપ ની ખબર પૂછવા માટે પત્નીની રજા લેવી પડે તે પુત્ર શું કામનો ?” ખુબ સુંદર લેખ હતો માટે મને આ કોઈ મહાન વ્યક્તિએ લખેલી ઉપરની લાઈન યાદ આયવી. >>મોટા ભાગની દરેક સ્ત્રીમાં આ વસ્તુ જોવા મળતી હોય સે. પત્ની તો હઈમજા પણ માં-બાપે જેણે ૨૦ વરહનો કર્યો તે પુત્ર પણ માં-બાપની અવગણના કરે સેે. ભલે માં-બાપ તમને સુખી જોવા માંગતા હોય એટલે કાઈ બોલતા ના હોય પણ તેમના દિલમાં કેટલું દુ:ખ થતું હયશે તેની પુત્ર કે પુત્રની પત્ની ને શું ખબર?? મા-બાપ ઊપર તો ઘણા લેખ લખાયેલ સે.. અને વધુ લખીશ તો રીપીટ કરવા જેવુ થાહે... અને-નકર-પસી-કોક-માનહાનીનો-દાવો-કયરશે... :D લીં - ચાર્જરભાઈ ઝીણાભાઈ નોકીયા
Posted on: Tue, 09 Jul 2013 17:14:31 +0000