દેશના આયોજન પંચે નક્કી - TopicsExpress



          

દેશના આયોજન પંચે નક્કી કરેલી પચ્ચીસ રૂપિયા વાળી ગરીબીની સરકારી વ્યાખ્યા એ ખરેખર ગરીબોની ક્રૂર મજાક છે... આવું આજે છત્તીસગઢની સભામાં ભારતીય જનતા પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કહ્યું... હું માનું છું કે ખરેખર તેમની આ વાતમાં તથ્ય છે, પણ તેમણે અટલ બિહારી વાજપેયી વાળા એનડીએ શાસનમાં આ ગરીબીની વ્યાખ્યા કેટલા રૂપિયા વાળી હતી અને જો તેઓ શાસનમાં આવશે તો આ સરકારી વ્યાખ્યાને કેટલા રૂપિયા વાળી કરશે તે દેશને એક જ વખત માત્ર બતાવવાની હિંમત કરે તો તેની વાતમાં ખરેખર દમ છે તેવું માનીએ...
Posted on: Thu, 14 Nov 2013 08:56:24 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015